* Note *
Saturday, February 09, 2008
..*.. Ora Aavo Shrinathji ..*..
Tuesday, December 04, 2007
Saturday, November 24, 2007
..*.. Tulasi Vivaah ..*..
દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓ માં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં દિવા કરવામાં આવે છે.પ્રભુ ને રજાઇ, ગદ્લ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય છે. જેને ''રાત્રીજગો'' કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના તથા તત્સુખ નો ભાવ છે. કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ નિવારણ કરે છે. તુલસીજી ભક્તિરૂપ છે. તે સ્વામીનીજીનાં શ્રીઅંગ ની સુગંધ છે. તે દ્વિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રીચરણ કમળમાં પધરાવવામાં આવે છે જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રીચરણ કમળમાં જ છે. જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય છે. તુલસી અલૌકિક દેહ ની દાતા છે અને ભગવદ્ ધર્મમાં પડતાં બધા પ્રતિબંધોને દૂર કરે છે.
Friday, November 23, 2007
..*.. Zagmagta taarlaa ..*..
ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો, સોના રૂપાની હવેલી હોજો...!
અમે અમારાં રણછોડજીને કેસરથી પૂજીશું, કેસર ના મળે ચંદનથી પૂજીશું, ચંદન થી સુંદર કસ્તૂરી હોજો..!
અમે અમારાં કાંનજીને ફૂલડાંથી સજાવીશું, ફૂલડાં ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓ થી સુંદર તુલસી હોજો..!
અમે અમારાં શામળીયા ને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપા થી સુંદર હિરલાં હોજો..!
અમે અમારા માધવ ને મંદિર માં પધરાવિશુ, મંદિર ના મળે તો અમે મનડામાં સજાવીશું, મનડા થી સુંદર ભાવ મારાં હોજો..!
ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો સોના રૂપાની હવેલી હોજો...!
Saturday, November 10, 2007
..*.. પ્રથમ વર્ષગાંઠ ..*..
મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..! મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, શબ્દ મળે કે ના મળે,મારે કવિતા તમારી કરવી છે...! આવે જીવન માં તડ્કા ને છાયાં,સુખ દુ:ખના પડે ત્યાં પડ્છાયા, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે...! હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં, સંસાર ને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે..! મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે..!
( પવિત્ર સ્થળ - શ્રીગોવર્ધનનાથજી હવેલી. અલ્કાપુરી. વડોદરા. )
Thursday, October 11, 2007
..*..Shraavan Maas Hindora Darshan..*.. 1
Monday, October 08, 2007
* Jay Shri Krishna *
* શ્રી કનકેશ્વરીયે નમઃ *
* About Me *
Home
* Font *
* Sound *
For best sound effect :- Head phone
or Ear phone..
* Categories *
* Anokhu Bandhan *
* Sur~Sargam *
* Recent Comments *
* Thanks *
me with your precious comments.
* Type pad *
* Gujarati Pad *
ગુજરાતી માં પ્રતિભાવો લખવા માટે આ ટાઈપ પેડ પર લખી-કોપી કરી અને કૉંમેન્ટ વિભાગ પર પેસ્ટ કરો.
* Gujarati Keyboard *
અ
aઆ
aa/cઇ
iઈ
Iઉ
uઊ
Uઍ
E
એ
eઐ
aiઑ
Oઓ
oઔ
auઅં
aMઅઃ
a:ક
kaકા
kaaકિ
kiકી
kIકુ
kuકૂ
kUકૅ
kEકે
keકૈ
kaiકૉ
kOકો
koકૌ
kauકં
kaMકઃ
ka:ક
kaખ
khaગ
gaઘ
ghaઙ
NGaચ
chaછ
Chaજ
jaઝ
zaઞ
NYaટ
Taઠ
Thaડ
Daઢ
Dhaણ
Naત
taથ
thaદ
daધ
dhaન
naપ
paફ
faબ
baભ
bhaમ
maય
yaર
raલ
laવ
vaશ
shaષ
Shaસ
saહ
haળ
Laક્ષ
kSharજ્ઞ
Jhaદ્વ
dwaક્ર
kraકૃ
kRઋ
Rશ્વ
shvaશ્ર
shra..*.. Note..*..
Live Traffic