~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~......~*~..ભજન-કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સંગ.. ~*~......~*~ શ્રી કૃષ્ણઃ શરણં મમઃ ~*~

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!

Thursday, March 29, 2007

..* Kamada Ekadashi *..

....શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની સંક્ષિપ્ત માહિતી..
આજે કામદા એકાદશી..!
..જ્યારે લક્ષમણ ભટ્ટજી એ પાંચ સોમયજ્ઞ કર્યાં ,એ સાથે એમના કુટુંબ માં સો સોમયજ્ઞ પૂરા થયા ત્યારે અગ્નિકુંડ માં થી શ્રી મદન મોહનજી સ્વરૂપ પ્રગટ થયુ અને એમણે વરદાન આપ્યું કે સો સોમયજ્ઞ પૂરા થયા હોવાથી હું પુત્ર રૂપે તમારે ત્યાં પ્રગટ થઇશ, ત્યાર બાદ બધા ની દેખતાં તેજ રૂપે અગ્નિકુંડ માં સ્વરૂપ તિરોહિત થયું. આ રીતે સો સોમયજ્ઞ પૂરા થયા એટલે ચૈત્ર સુદ એકાદશી એ પ્રભુ એ પ્રગટ થઈ પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપ્યું.. અને ચૈત્ર વદ એકાદશી એ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયાં. ( આ પ્રમાણે લક્ષમણ ભટ્ટજી ને પુત્ર પ્રાપ્તિ નું વરદાન કામદા એકાદશી ને દિવસે આપ્યું .. આ પુણ્ય કારક કામદા એકાદશી અનેક સંકટો હરનાર અને પુત્ર આપનારી છે. કામદા એકાદશી ની કથા અને પાઠ થી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. )

1 comment:

Anonymous said...

Finally I can OPEN this BLOG>
jay shree krishna